ગુજરાતમાં લોકડાઉનમાં મોટી છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી : રાજ્યમાં દુકાનદારો માટે ઓડ- ઇવન પદ્ધતિ બંધ : દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે : બેંકો પણ સંપુર્ણ ચાલુ થશે : AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે
અનલોક 1 માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ નહીં, નવા ઝોન કાલે જાહેર કરાશે : સમગ્ર ગુજરાતમાં એસટી બસો દોડાવાશે : કંટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અંગે કાલે જાહેરાત : ફોર વ્હીલરમાં 1+2 અને ટુવ્હીલર પર હવે 2 લોકોની સવારીની છૂટ : સચિવાલય પણ સોમવારથી સંપુર્ણ ચાલુ થશે