કોરોના વાયરસે તેના શરુઆતના સમયમાં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આ એક મહામારી હોવાથી લોકોમાં જબરદસ્ત ભયનો માહોલ પણ ઉભો થયો હતો. કોરોના વાયરસના સંક્રમણથી ઘણાબધા લોકોએ પોતાના સ્વજન,નોકરી, ધંધા, રોજગાર અને ઘણુ બધુ ગુમાવ્યુ છે, છતાં પણ આપણે કેમ કોરોનાને થેન્કયુ કહેવુ જોઇએ તે જાણવા Rupen Patel લિખિત "થેન્કયુ કોરોના" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885624/thank-you-corona