એ એવી ને કે વાત કરતા વેત જ બધા નું મન મોહી લે..
એકદમ આનંદી સ્વભાવની ..
એવું લાગે કે એની જોડે વાત કર્યા જ કરી..
એને જોઈ ને લાગે નઈ કે એને કોઈ ચિંતા હશે..
રમુજી એટલી કે કોઈ ઉદાસ હોય તો પળ વાર મા જ હસાવી દે..
એ માનતી કે એક જ તો છે જિંદગી !!
જો આનંદી સ્વભાવ નઈ રાખીએ તો જીવાશે કેમ!!!
આ જ સમજણ એ બધા ને પણ આપતી ..
પોતે પણ ખુશ રેહતી ..
અને બીજા ને પણ રાખતી ...
#આનંદી