#માન આજકાલ લોકો આપેલ માન ને પોતાનું સમજી બેસે
પણ ખરેખર તો એ માન એ સમય નું હોઈ
જો માણસ આ વેલી તકે સમજી લે તો સારુ...
એટલે જ કોઈ કહ્યું કે જો સાપ ભગવાન શિવ નો લીગ હોઈ તો તેના દર્શન કરવા લોકો ભેગા થાય અને એને પ્રવિત્ર માને એ જ સાપ રસ્તે નીકળે તો તો લોકો તેને ભગાડવા ભેગા થાય બસ આજ સમય નું મહત્વ.....
સમજાય તેને વદન....