વાત અને વિવાદ...
ચાલી રહેલા એક વિવાદ પર થી એક પ્રસંગ યાદ આવ્યો કે જયારે એક વખત ના કેબીનેટ મીનીસ્ટર યોગેન્દ્ર મકવાણા એ પ્રમુખસ્વામી મહારાજ નું હળાહળ અપમાન કરેલું પરંતુ ત્યારે હાજર એવા પ્રમુખસ્વામી મહારાજે ફક્ત એટલું જ કહેલું કે જમવાનો સમય થય ગયો છે સાહેબ ને જમી ને મોકલજો.....
વાર્તા પૂરી
હું તો એટલું જ કહીશ કે કોઈ આપડું એક વાર અપમાન કરે છે એ કરી ને જતી રહે છે પણ આપડે એ વિચારી વિચારી ને વારંવાર આપડુ અપમાન કરી રહ્યા છીએ........