Quotes by Anuradha in Bitesapp read free

Anuradha

Anuradha

@anu7801


શિક્ષક: ફરજનો યોદ્ધા કે આરોપી?

thoughts

વરસાદ એ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનથી એક વાત કરી કે અમે ધોધમાર વરસીશું એમાં માત્ર વિદ્યાર્થીઓને નુકસાન કરીશું શિક્ષકોને કઈ નહીં કરીએ.. એટલે શિક્ષકોને તો સ્કૂલ પર બોલાવવાના જ..

માત્ર શિક્ષકો એ જ જવાનું રહેશે કેમકે તેમને અભય વરદાન મળેલ છે.. પાણી,આગ કે વાવાઝોડું કઈ નહીં કરી શકે ...ન કોઈ ડુબાવી શકશે..ન કોઈ મારી શકશે..😅😅🤣🙏🏻
કોરોના પણ નહી..
એક શિક્ષક ની વ્યથા
- Dhara shukla

Read More