" 25 વષઁ થી આપણે જે ધંધા માં "
" હોઇએ એ ધંધો બદલી નાખવાની "
" આપણ ને કોઇ સલાહ આપે તો "
" આપણે અશક્ય છે એમ કહીયે "
" તો 50 વષઁ થી મા બાપ નો જે "
" સ્વભાવ પડ્યો છે એ સ્વભાવ "
" બદલી નાખવાની આપણી સલાહ "
" પણ એમનાં માટે શું શકય બનશે ? "
" યાદ રાખજો માતા પિતા ઉંમર ના "
" લીધે વૃધ્ધ નથી થતા પરિવાર અને "
" બાળકો ની સેવા કરી કરી ને "
" વૃધ્ધ થાય છે "..?
- અજ્ઞાત