ભાવનાપ્રધાન
હે વૃક્ષો...!!
આવતી કાલ મારી હશે..
તો..
હું ક્રોકિટ ના જંગલને છોડીને..
તમારા..શીતળ.... છાયડે,
નિરાંત બેસી ને....
વિસામો કરવાનો મને સમય નહિ હોય..
હું મારું કર્તવ્ય ભૂલી જાઉં....!!
કદાચ....!
તો..પણ,
હે વૃક્ષો..
તમારે તમારું..કર્તવ્ય
નિભાવવું પડશે..!!
કારણ
નશ્વર દેહને તમ વિના
બીજી કોઈ સીડી...
મોક્ષ ના દરવાજા સુધી પહોંચાડી નઈ શકે ...!!
હસમુખ મેવાડા..
-- Mewada Hasmukh
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160108