ભગવાને જે આપ્યું છે તેની કોઈ વ્યક્તિ કદર કરતો નથી અને જે નથી તેની પાછળ ભાગે છે. એટલે તેને સંતોષ મળતો નથી અને પછી ભગવાનને ફરિયાદ કરે છે કે “તે મને દુઃખ કેમ આપ્યું?” તેથી જીવનમાં સુખ મેળવવું હોય તો જે મળ્યું છે તેની કદર કરતા શીખો.
*?G⭕⭕D?*
*? Ⓜ?♉N❗NG?*
*‼ Զเधे Զเधे‼*
- અજ્ઞાત