#kavyotshav 2
#યંત્રાદિમાનવ
જયારે મળશે આદિમાનવ
યંત્રમાનવ ને..
એ પણ જોવા જેવો હશે નજારો..
પૂછશે આદિમાનવ યંત્રમાનવ ને
હજી પણ
માનવો માં લાગણી ન આવી???
આ કયો યુગ આવ્યો???
અમે તો જીવતા એકલવાયું જીવન
હમણાં તું પણ એકલો ભટકતો રહયો???
બધું જ બદલાયુ પૃથ્વી પર
પણ માનવ ના બદલાયો..
યંત્રમાનવ કહેશે આદિમાનવ ને
બદલાયુ ને માનવ માં !
એ પણ મારી જેમ યંત્રવત્ જીવન જીવતો થયો..
આદિમાનવ માંથી યંત્રમાનવ બન્યો...
-કુંજદીપ.