અમુક વ્યક્તિ ઓ અને અમુક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે !!!!!
જે ક્ષણિક જ કોઈ શિખામણ આપવા માટે જ બંધાયા હોય છે.
moral.....
તેથી જ એ શીખ ને જિંદગી ની રીત બનાવી ને ફરી પાછું જિંદગી માં ઓગળી જવું સારું કારણ જ્યારે એ તૂટવા માટે જ સર્જાયું છે તો એની પાછળ બધું જ વ્યર્થ કરવું તો યોગ્ય નથી અને બધા સંબંધો ટકે એવું ક્યાંય કોઈએ લખ્યું કે નથી એના કોઈ નિયમો...અને તૂટવા પાછળ આપડો જ fault હોય કે સામેવાળાનો હોય એવું તો જરૂરી નથી યાર ક્યારેક ઉપરવાળો ખુદ ચાહતો હોય અને એટલે જ સમય ને સંજોગ એવા ઘડતો હોય શુ ખબર...!!!અને જો ખરેખર એ દિલ ના સંબંધો માં હૂંફ હશે તો આજીવન નિભાવ્યા વગર ટકી જશે બાકી નિભાવતા નિભાવતા પણ થાકી જતા હોય જ છે ને અમુક નર્યા સંબંધો તેથીજ આ જિંદગી નો એક જ નિયમ ગાંઠ પાળયા વિના વાંકી ચુકી રીતે પણ બસ પરોવાતા જાવ...કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ big deal નથી તો આ બધા આપડા પૂર્વગ્રહ ભર્યાં વિચારો ને શુ કામ big deal બનાવી જોઈએ....only live yourself તોહ જ બીજા ને fulfil રીતે જીવાડી શકશું.
-Hina modha