"અમે અરમાનોના દીપક પ્રગટાવી બેઠા;
તમ ઈંતજારે અમે જીંદગી જલાવી બેઠા!"
બે જીવ જ્યારે મળીને એકાકાર થઈ જાય અને એ એકમય બની ગયેલા જીવોને સંજોગો જ્યારે અળગા કરી દે ત્યારે થતી વિરહની વેદનાને જેને જાણી હોય, પામી હોય એ જ માણી શકે. કિન્તુ અત્યારની દુનિયામાં દિવાનાઓની દિવાનગીના વિયોગભર્યા દર્દને ભાગ્યે જ કોઈ જાણી શકે છે.
અ.રે.