English Quote in Thought by વનરાજ સિંહ પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

```જતુ કરનાર ડરપોક નથી હોતો, એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધ સાચવી લેવાની```!!

```પગ ભીના કર્યા વગર સમુદ્રને પસાર કરી શકાય. પરંતુ, આંખો ભીની કર્યા વગર જિંદગીને પસાર કરવી શક્ય જ નથી```!!

```સાગરના મોતી શોધવા સહેલાં છે. પણ, માનવીના મન સમજવા અઘરાં છે.```

```જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે```!!

દર્દ કેટલુ ખુશનશીબ છે જેને મેળવીને લોકો પોતાના અંગતને યાદ કરે છે. દોલત કેટલી બદનશીબ છે કે જેને મેળવીને લોકો પોતાના અંગતને ભુલી જાય છે.

English Thought by વનરાજ સિંહ પરમાર : 111075078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now