??કામના બદલે જમવાનું જે સ્વાભિમાન જાળવે અને ભીખ કે દયા ન ગણવામાં આવે ->...ૐD
ધણા એવા લોકો હોય છે જેને પૈસા કે જમવાનું લેતા શરમ આવે તો શું એવું શક્ય બની શકે કે કામ આપી તેના બદલામાં જમવાનું કે પૈસા આપી શકાય ખરું કે નહીં !?! વિચારવા લાયક વાત છે.? જેમ લોકો પાસે જઈ ને જમવાનુ કે પૈસા કે મદદ પહોંચાડવામાં આવે છે એ જ રીતે ઘરે જ કોઈ કામ આપી તેના બદલામાં જમવાનું કે પૈસા આપી શકાય. જેથી કોઈના સ્વાભિમાન ને ઠેસ ન પહોંચે અને મફત કે દયા નું કે ભીખ ન સમજે.