ભણેલાને સમજું માની લેવા એ મોટી ભુલ છે ઘણાં લોકો એવા હોય છે જે પોતાના કામમાં સારા હોય છે. પણ એના સિવાય એને બીજી કંઈ ખબર ન પડતી હોય એવું પણ બની શકે છે..... સારી રીતે જિંદગી જીવવામાં ભણતર માત્ર 20%ટકા જ કામ। કરે છે... બાકીના 80% ટકા મા આપણી સમજ . આપણી આવડત, અને આપણા સંસ્કાર હોય છે.... Chirag Vora