આજની વાત....
જબરું નાટક ચાલ્યું છે ..
.મુખ્યમંત્રી નકી કરવામાં જો એટલો વિવાદ થાય તો આગળ શું થશે?
પાંચ વરસ ચાલશે ખરું ?
આ કોંગ્રેસનું રાજ આ ત્રણ રાજ્યોમાં ?
વળી બહુમતીના પણ ફાંફા છે ..
.એવામાં પાર્ટીમાં જો આવા નાટક થાય, મતલબ કે શિસ્ત જેવું કઈ જ નથી...
...માત્ર સતા જ સર્વોપરી છે ...
સેવા કે રાજ્ય -દેશ નહિ....અન્ય કોઈ વિચારધારા હોય તમ પણ લાગતું નથી..
.સતા જ સર્વોપરી છે.....
ખેર આ ડ્રામા થી માઈનસ પોઈન્ટ્સ-માર્ક્સ ૨૦૧૯ ના લોકસભા ઇલેકશનમાં ગણી લેવlના ..
.ખાસ કરીને રાજસ્થાનમાં ...