માનવતા કોને કહેવાય કે જેના દિલમાં એક માણસ પ્રત્યે કોઈ એવી લાગણી ઉદ્દભવતી હોય કે તે માણસ માટે તેને કંઈ પણ કરવાની સાચી ભાવના જન્મી હોય તેને જ એક માનવતા છે એમ કહી શકીએ, બાકી કેમ છે!! શુ થયું!! ક્યારે થયું!! કેવી રીતે થયું!! એવું ખાલી ખાલી પુછનારાઓની તો દુનિયા મા ખોટ જ નથી..