ઘણા લોકો માણસને પારખવામાં પાવર્ધા હોયછે ને ઘણા લોકો પારખવામાં ઘણા જ પાછળ હોયછે માણસો બે ટાઇપ ના હોયછે તેમના ઘણા સવભાવ બહુ ચપરા હોયછે ક્યારે કોઈ બીજાને ઉલ્લું બનાવી દે તે સામેવાળી વ્યક્તિને ખબર પડતી નથી મીઠી જબાન વાપરતી કોઈ પણ વ્યક્તિનો જલ્દી ભરોસો મૂકવો નહિ તે ક્યારે આપણને બેવકૂફ બનાવી દે તે આપણે જલદી સમજી શકીએ નહિ કોઈની વાતોમાં આવતા સહેજ વિચાર કરી લેવો જરૂરી છે ને આપણે તેની કોઈપણ વાતમાં ભોળવાઈ જઈશું તો આપણું ખિસ્સુ ખાલી કરતા તેને વાર નહિ લાગે ને બીજા અનેક નુકસાન થશે તે જુદા...ભગવાન ઉપર ભરોસો મૂકવો તે વધારે સારું.