એક વખત મંદિર માં એક છોકરો ભગવાન સાથે કંઈક આશ્ચર્ય ચકિત વાતો કરી રહ્યો હતો , તે ભગવાન સમક્ષ બોલતો હતો કે - " હે ભગવાન ! મને એ નથી સમજાતું કે , લોકો કેમ મારા પર હસતા હસે અને એ લોકો કહે છે કે હું અહીં કઈ પણ કરવા માટે સક્ષમ નથી, હું જાણું છું કે ઘણા મહાપુરુષો ના મત મુજબ બધાથી અલગ હોવું એ એક સારી બાબત છે ; પરંતુ મારા માટે તો એક ભયાનક અહેસાસ છે , મને કોઈ સમજી શકતું નથી ,પરંતુ હું બધાને સમજી જાવ છું , એમને વિચારો ને ઓળખી જાવ છું , હું હંમેશા લોકો ની મદદ કરું છું , ભલે પછી એ લોકો જરૂરિયાત સમયે મારી મદદ કરે કે ન કરે , હું ને આપ બંને જાણીએ છીએ કે ઘણા લોકો દોસ્તી ના નામ પર મારા ગુણો નો ઉપયોગ કરે છે ને કામ થયા બાદ તો એ લોકો મને યાદ પણ નથી કરતા.
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1
અર્જુન વિષાદયોગ તો બધા ને ખબર જ હશે ને ? , જેમ શ્રીમદ્ ભગવદગીતા માં જેમ અર્જુન ભગવાન સમક્ષ મૂંઝવણો રજૂ કરે , બસ એમ જ આ વાર્તા નું મુખ્ય પાત્ર ભગવાન સમક્ષ પોતાની વાતો રજૂ કરે છે , તે ભગવાન પાસે કઈ માગતો નથી , બસ પોતાની વાતો ભગવાન ને જણાવે છે , કેમ કે જેને તે મળ્યું છે એમાં તેને સંતોષ છે , અહીં સંતોષ સાથે ભગવાન પર ભરોસો રાખવો એ વાત રજૂ કરેલ છે ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 2
ભાગ 2 : ઊંડી વિચારમાળાછોકરો જ્યારે પહોચ્યો ત્યારે તે પેલી છોકરી વિશે વિચારવા લાગ્યો.- અચાનક તે આવી, મારી ભગવાન વાત સાંભળી, મને સલાહ આપી અને ગાયબ થઈ ગઈ, પણ ક્યાં ? મારા ખ્યાલ થી તો તેણી એ સાચું જ કહ્યું થોડીક સ્વર્થીપણું જરૂરી તો છે, તેણીએ સારી સલાહ આપી, હું જાણું છું કે હું કેવો ગુસ્સા વાળો છું અને હું મારો બનતો પ્રયાસ કરીશ કે હું પિતાને બદલી શકું ને ગુસ્સા માં કાબુ રાખું , પણ મને હજી એ આશંકા છે કે તે અચાનક કેમ ગાયબ થઈ ગઈ, મારે હજી તેને ઘણું પૂછવું હતું.છોકરો તો જાણે ઊંડા વિચારો માં ...Read More