ઘણી વખત family problems
જ આપણી ખુશીઓને અંદરથી મારી નાખે છે, નેં માણસ બની જાય છે,એક જીવતી લાશ સમાન, રોજેરોજ નો કાળીયાપો અને બળતરા માણસને અંદરથી મારી નાખે છે, આ એક એવું દુઃખ દર્દ છે જે માણસને અંતરથી કોતરી ખાય, બસ પછી જીંદગી જીંદગી નથી રહેતી...
રહી જાય છે કેવળ એક કારમો નિસાસો, બળતરા, પીડા, વ્યથા
નેં આ બધું સરખું થવાનો એ સુખદ સમય...
દિલની વાત ❤️🩹