The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*દરિયો પણ અજીબ રીત નિભાવે છે,* *શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે* *અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે..*
*મૃત્યુ એટલે..તમારા વિના પણ,* *દુનિયા ચાલે એ સ્પષ્ટ સમજણ આપતો શબ્દ..!!* *🌹🙏Good morning🙏🌹*
*ભૂલો* *પરિસ્થિતિ* *થી* *થતી* *હોય છે..* *કપટ* *આયોજનપૂર્વક* *થતાં* *હોય છે..*
🌹🙏🏻जय श्रीराधाकृष्ण🙏🏻 सुप्रभातम् 🌹* ❝ દેવું થાય એટલું ખર્ચવું નહીં, અને ભાવી પેઢી આળસુ થાય, એટલું બચાવવું નહીં !! ❞
*ખરાબ* માણસો... *બદલાય* કે ન બદલાય પણ *ખરાબ* *"અનુભવથી"* *સારા* માણસો જરૂર *"બદલાઈ"* જાય છે. *🌹🙏શુભ સવાર🙏🌹*
🌹 *આવકાર્ય પહેલ* 🌹 હમણાં એક મિત્રની દિકરીના લગ્નમાં *નવી પહેલ, નવો વિચાર* જોયો........એ મિત્રએ સૌને આમંત્રણ આપ્યુ હતુ, પણ........*જેમના ઘેર ૭૫ વર્ષની ઉપરના વડિલો હોય, તેમને ખાસ સાથે લાવવાનુ કહેવામાં આવ્યુ હતુ......!* તે મિત્રના જ શબ્દોમાં તેના વિચાર....." આ વડિલોનુ મન પણ બાળક જેવુ થઈ ગયુ હોય છે, તેમને પણ ભાવતી વાનગીઓ અને સૌને રુબરુ મળવાનુ ઘણુ જ મન હોય છે, પણ.......તેઓ કહી શકતા નથી, મન મારીને નિરસ જીવન જીવે છે...... હુ,તમે,આપણે બધા કદાચ જીવનની ભાગદોડમાં અને તેમના સ્વાસ્થ્યની ચિંતામાં આ બાબત નજરઅંદાજ કરી રહ્યા છીએ, કે તેઓ જાણ્યે - અજાણ્યે પણ ઉપેક્ષીત શ્રેણીમાં ધકેલાઈ રહ્યા છે............ મન મારીને પરાણે સાચવવા મથતા એ ભાંગ્યા - તુટ્યા સ્વાસ્થ્યનુ પછી કરવુ પણ શુ છે ??? તેના કરતા તેમની ઈચ્છા,*તેમની હોંશ પુરી કરીને તેમના અંતિમ સમયને આનંદમય કેમ ના બનાવવો ? તેમને શેર લોહી ચડશે,વગર દવાએ તેઓ સ્ફુર્તિનો અનુભવ કરશે*............ અને હા દિકરીનાં લગ્નમાં દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે, કારણ કે તેમના આશીર્વાદ જીવનભર સાથે રહે.........તો *જીવન સંધ્યાએ પહોંચેલા આ વડિલોના નિર્દોષ આશીર્વાદની નાનકડી પણ મહત્વની ભેંટ દિકરીને કેમ ના આપવી ?"* તેમના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર તેઓ આવ્યા........ તે *ઋણ સ્વીકાર સાથે સૌ મહેમાનોની હાજરીમાં એ દરેક વડિલોને પગે લાગી, એક નાનકડી ભેંટ આપી "વડિલ - વંદના" કરવામાં આવી........!* જીવનમાં પહેલી વાર આવુ ભાવુક દ્રશ્ય જોઈને મન ભાવવિભોર થઈ ગયુ,કે *સાચા - ખોટા અનેક રીવાજો શરુ થઈ ગયા છે, તેની સાથે જો આવો આવકારદાયક રીવાજ શરુ થાય, તો એ વડિલો થોડા સમય માટે પણ જે આનંદ અનુભવશે....., અને અંતરના આશીર્વાદ આપશે....., પછી જીવનમાં કદાચ બીજી કોઈ જરુર નહી પડે......!* 🌹 તમને જો આ વિચાર ગમ્યો હોય, તો આગળ વધારશો.......🙏🏻
*તમારાથી કોઈ ડરે નહી તો કંઈ વાંધો નહીં, પણ તમારી શરમ રાખે અથવા તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે.* *🌹🙏Good morning🙏🌹*
*જે ભૂલ સંભળાવે* *એ પારકા* *અને જે ભૂલ* *સમજાવે એ પોતાના..* 🙏🏻
ઉપરવાળો...દાન દેતી વખતે હાથમાં શું છે, *એ નથી જોતો...* પણ દિલમાં શું છે, *એ જુએ છે...!!* *🌹🙏સુપ્રભાત🙏🌹*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser