##"કાગળા થી આચરણ સુધી"##
વાંચન થી સમજી શકાય પણ
સમજ ને સમજણ ના કહી શકાય
એ સમજ નુ અનુસરણ કરવું પડે
તો જ સમજણ બની કહેવાય !
અને અનુસરણ એકલું કરવાથી
નહીં પણ આચરણમાં ઉતરે તો
જ મહત્વ નું બને મહત્વ મતલબ
વિશેષ નહીં પણ અસરકારક બને
અને તેથી જ બદલાવ નિશ્ચીત છે
બદલાવ જ કુદરતની કારીગરી છે
એ સ્વીકારી શકાય તો જ ભજન
ભાવથી નકર બધા કાગળા જ છે
અને કાગળા કાળા જ હોયજ એ
જરુરી નથી સફેદકાગળા જોયેલા
બધાંએ છે ગુલાબકાગળથી બનેલ
એ સજાવટ સિવાય નકામા જ છે
જયશ્રી કૃષ્ણ 🙏