હમણાં આપણને જ્યાં સુખ દેખાઈ રહ્યું છે,
ત્યાં ખરેખર એ સુખ હોય પણ ખરું, છતાંય હમણાં
આપણા માટે ખાલી એ સુખ એટલું મહત્વનું ન હોવું જોઈએ, પરંતુ આપણા માટે એ સમયે અતિ મહત્વનું એ જાણી લેવું હોવું જોઈએ કે,
હમણા આપણને દેખાતા, કે મળતા એ સુખની "આવરદા" કેટલી છે ?
- Shailesh Joshi