"જીવનનું જાણવા જેવું"
જ્યાં સુધી આપણને કષ્ટ નહીં પડે,
ત્યાં સુધી આપણા જીવનમાંથી કષ્ટ દૂર નહીં થાય,
મતલબ કે,
આપણે જ્યાં સુધી સહન કરતા,
જતું કરતા, કે પછી
ચલાવી લેતા નહીં શીખીએ,
ત્યાં સુધી,
આપણા જીવનમાં સહન કરવાનું,
ના છુટકે જતું કરવાનું, અને
અને ના-મનનું ચલાવી લેવાનું
ચાલું જ રહેશે.
માટે જો આ વાત
આપણે જેટલા વહેલા સમજી લઈશું, એટલું આપણા ફાયદામાં રહેશે.