જીવનમાં પ્રેમ અને સાથ મળે તો હીમાલય ચડવો હોય ને તો એ પણ ચડી જવાય..
ઈશ્વર ક્યાંક ને ક્યાંક કોઈ ને ભેગા કરવા આયોજન કરે છે,
પણ માણસો ખોટી હઠ ઈગો કે નેગેટીવીટી ને લઈ
સાગર સમા સાગર ને પામતા પામતા રહી જાય છે..
અરે દરીયા માં ડુબકી લગાવ્યા વીના એની ગેહરાઈ અને વીશાળતા થોડી માપી શકાય??
સુંદર દેખાતા ખાબોચિયાં જયા ત્યાં ખુબ નજરે ચડશે.. પણ સાગરને પામવા શરીતા બની સાગર સુધી ચાલીને જવું પડે..અને ખુદનું અસ્તિત્વ ભુલી સાગરમાં સમાઈ જવું પડે..
- Hemant pandya