આજ સુધી આપણે જે નથી કરી શક્યા? અથવા આગળ કરવા માંગીએ છીએ એની શરુઆત, જો આપણે આજથી જ નહીં કરીએ, તો આપણે એજ નહીં કરી શકેલાં, અને આગળ કરવા માંગતા કામોનાં વિચારોના વમળમાં અટવાઈ જઈશું, ને સમય..... એતો નિરંતર વહેતો જ રહેશે, ને આપણી અને આપણી સફળતા વચ્ચેનું અંતર વધારતો રહેશે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111943026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now