જન્મ તો ડોક્ટર પણ ઓપરેશન અથવા નોર્મલ ડિલિવરી કરાવીને પણ કરાવી શકે છે પરંતુ મોતની ડોર તો ભગવાને તેમના હાથમાં જ રાખેલી છે. માટે જ મનુષ્ય મૃત્યુ વખતે ભગવાનને યાદ કરે છે .હે ભગવાન મને તો આ પીડાથી મુક્ત કર અને તારી પાસે બોલાવી લે

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111939206
JUST_GS 3 day ago

happy doctor day😊

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now