કલાકાર સર્જનમાં પોતાનું કાંઇક નવતર ઉમેરે ત્યારે જ પ્રશંસા પામતો હોય છે,પછી તે ક્ષેત્ર સંગીતનું નૃત્યનું ચિત્રનું કે શિલ્પનું કે બીજી કોઈ કલાનું.
એક ગુરુ પોતાનાથી સવાયો શિષ્ય નિર્માણ કરે છે અથવા એક શિક્ષક ઉમદા વિદ્યાર્થી તૈયાર કરે છે ત્યારે એ ગુરુ અને એ શિક્ષક કલાકાર જ કહેવાવા જોઈએ.

--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111933730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now