રામ એ મનોરંજનનો વિષય નથી
માત્ર રામાયણ વાંચીને કે સિરિયલ જોવાથી રામ પ્રસન્ન થતા નથી
રામાયણ સાંભળવાથી કે " જય શ્રી રામ "નાં નારા લગાવવાથી કે રામનામનો જાપ કરવાથી રામભક્ત નથી બનતા , સાચો રામભક્ત તો શ્રીરામના આદર્શોને આત્મસાત કરે છે ,જીવનમાં ઉતારે છે .સાચા મર્યાદા પુરુષ બનીને ,એક આદર્શ પુત્ર ,આદર્શ પતિ ,આદર્શ પત્ની , આદર્શ ભાઈ અને આદર્શ શત્રુ બનીને જ આપણે રામને પામી શકીએ છીએ , ઘરમાં રામાયણ સ્થાપી શકીએ છીએ ...જયશ્રી રામ
#Ram