મન મેલા તન ઉજળા એવા બગલા કપટી અંગ...
એથી તો કાગા ભલા તન મન એકજ રંગ...
બગલા નું મન મેલું જ હોઈ છે તે માસા હારી જીવ છે પણ એનું તન બવ ઊજળું હોઈ છે જ્યારે એના થી તો ઓલા કાગડા સારા મન મેલું છે તેવુંજ એનું શરીર પણ કાળુ છે...
મનુષ્ય પણ ઘણા બગલા જેવા હોઈ છે બોલે કઈક બીજું અને એની અંદર કઈક બીજું હોઈ એના થી દરરોજ ચેતી ને રેહવું સાહેબ એના કરતા મોઢે જે સત્ય છે તે સત્ય ને જે ખોટું છે તે ખોટું કહી દેવું કહેશું ત્યારે લોકો ને થોડી તકલીફ થશે પણ પાછડ થી એ લોકો ને સમજાશે ત્યારે મજા આવશે જો બગલા ની જેમ કરશું તો એ વિશ્વાસઘાત સમાન છે તમે ક્યારેય સામે વાળા વ્યક્તિ ને વ્હાલા નઈ લગો....એટલે મનુષ્ય માત્ર એ ક્યારેય રંગ બદલી કોઈ પર છલ કપટ કરવું નહિ...
#જય #માતાજી ...
#મહાદેવ #હર ...