🌹સુપ્રભાત 🌹
વિનમ્રતા અનુભવમાં થી આવે છે, કે ઈશ્વર જ એકમાત્ર કર્તા છે, આપણે નહીં. જ્યારે આપણે તે અનુભવશું ત્યારે, આપણે કોઈપણ ઉપલબ્ધિ ઉપર ગર્વ કઈ રીતે કરી શકીશું ? સતત એમ વિચારીએ કે કોઈપણ કાર્ય, જે આપણે કરી રહ્યા છીએ , તે ઈશ્વર જ આપણા દ્વારા કરી રહ્યો છે.
🌷🙏🏻🙏🏻🙏🏻🌷