“જીવનમાં ઘણા લોકો હંમેશા તમારા પર લેબલ લગાડશે ,તમને હતોત્સાહ કરવા પ્રયત્ન કરશે. તમારા આ સહાધ્યાયીને જો આ સ્ટીકરની ખબર પડી ગઈ હોત તો તે કદાચ નાસીપાસ થઈને આ પ્રશ્નનો જવાબ આપવા ઊભો જ થયો ન હોત. જીવન માં લોકોના બિનજરૂરી અભિપ્રાયો, ટીકાઓથી તમારો આત્મવિશ્વાસ ન ગુમાવતા.તમારી માન્યતા, તમારા ધ્યેય થી ચલિત ન થતા "
સૌજન્ય M post
🙏🏻