જુનો સુવિચાર છે કે સંબંધ અને મોતી ની માળા ને સરખાવી ને સબંધ નું મુલ્ય સમજાવ્યું કે સંબંધ ની માળા જ્યારે તુટે છે, ત્યારે ફરી જોડાવા થી એમાં નાની થઈ જાય છે... કારણ કે લાગણી ઓ ના કેટલાક મોતી વિખેરાઈ જાય છે.. પણ મારું એમાં એવું માનવું છે કે એક મોતી ની તુટેલી માળા ને વારે વારે ગાંઠ મારવા થી એ નાની થઈ જાય છે ,એના લીધે એ પેહરવા થી ફાંસા જેવું થઈ જાય છે તો એને ફેંકી દેવી વધારે સારું પડે કેમ k આપને હેરાન થાયે અને એ પણ થાય. એમ અમુક સંબંધ ને વારે વારે મનાવવા પડે તો એને પછી જવા એક વાર એને જવા દેવા માં જ ભલાઈ છે.....
but with smile 😊......