' Aham Brahmasmi ' 'અહમ બ્રહ્માસ્મિ 'નો સાદો ને સરળ અર્થ એ થાય છે કે હું બ્રાહ્મણ છું . એનો ગુઢાર્થ ફક્ત બ્રાહ્મણ સમુદાય કે જ્ઞાતિ સુધી સીમિત નથી પણ અહીં હું શીખવાડવા આવી નથી.
હું ફક્ત પરશુરામ બ્રાહ્મણ ની વાત કરી રહી છું . જે કાળ રૂપ ધારણ કરી ને ક્ષત્રિયો ના અહંકાર નો નાશ કર્યો હતો.