માનવીનું મન પણ કેવું છે કે બીજાને દિલમાંથી થયી રહેતા પ્રશ્નો પરિવાર સમક્ષ ઉભરો ઠાલવી ને કહી દેતા હોય છે.અને પછી રિલેક્સ રહેતા હોય છે.પણ ક્યારેક વિના કારણે સમસ્યા ઊભી થયી જાય ત્યારે માનવી થાકી જાય છે કાશ મે આ વાત અહી કરી ના હોત તો સારું..પણ ઘણી વખત એવું બને છે,કે દિલમાંથી વાત કહેવા જઈએ તો સબંધો તૂટી જાય છે.અને ઘણી વખત આપણે દિલમાં એ વાત દબાવી રાખીએ તો આપણે પૂરેપૂરા તૂટી જઈએ છીએ.
-Bhanuben Prajapati