જિંદગીમાં બધાને પોતપોતાના દુઃખ સમસ્યાઓ અને ચિંતાઓ હોય છે તું આશા ના રાખ કે કોઈ આવશે સાવચેત ખુદ રહેવું પડશે સાચવવો પણ ખુદને ખુદ જ પડશે હા સહારો કોઈ જરૂર બની શકશે.
ઘરને ટકાવી રાખનાર પાયા પણ એટલું જ કામ કરે છે જ્યાં સુધી દિવાલો જોઈએ એટલી મજબૂત નથી હોતી.
દૃઢ વિશ્વાસ અને ધૈર્ય સાથે સહનશક્તિ પોતાની જ હોવી જોઈએ.