જીવનમાં માણસ વધારે પડતી અપેક્ષાઓ થી દુઃખી થાય છે અને વધારે પડતી અપેક્ષાઓ ના કારણે જ આપણે આપણા સ્નેહીજનો થી જોજનો દૂર થઈ જઈએ છીએ કોઇપણ સંબંધમાં વધારે પડતી અપેક્ષાઓ ના કારણે જ વિચ્છેદન થાય છે... Bindu_ Anurag
જીંદગી નો કોઈ ભરોસો નથી.. ક્યારે આ શ્ર્વાસ તમને છેતરી લેશે તેની કોઈ ખાતરી નથી.. માટે વગર અપેક્ષાઓ એ જ જીવી લો જીંદગી... ખબર નહિ ક્યારે આ દેહ માંથી પ્રાણ જતો રહેશે.. માટે આજે જ છેલ્લો દિવસ છે એમ સમજી જીવી લો જીંદગી...
જય શ્રી કૃષ્ણ 🙏
-Bindu _Anurag