જગતનાં તમામ દુ:ખોનું મૂળ અપેક્ષામાં છે. અપેક્ષા સંતોષાય નહિ ત્યારે દુ:ખ જન્મે છે. એ ક્ષણ માટે જે વ્યક્તિ પોતાને જવાબદાર માનવા તૈયાર થાય છે એ જ એના દુ:ખમાંથી બચી શકે છે. જે બીજાને જવાબદાર ઠેરવે છે, એ ત્યાં જ અટકીને નિરાશા તથા દુ:ખના જાળામાં લપેટાય છે. મિત્રતા પણ જ્યારે અપેક્ષાઓની ગુલામ બને છે ત્યારે એ મિત્રતા નથી રહેતી એક ઔપચારિક વ્યવહાર બની જાય છે.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi