હવેથી 18 વરસ થી મોટી ઉંમરની સ્ત્રીઓ એ ફરજીયાત અંબોડો રાખવો પડશે અને 18 વરસ થી નીચેની કન્યાઓએ ફરજીયાત ચોટલો જ રાખવો પડશે....... તેમજ 18 વરસ થી મોટી ઉંમરના પુરુષોએ દાઢી-મુછ ફરજીયાત રાખવી પડશે અને 18 વરસથી નીચેના યુવાનો દાઢી-મુછ રાખી શકશે નહી.
જેથી આમજનતાને તેઓ પુખ્ત થયા છે કે નહી તે ઓળખવામાં સરળતા રહે.
-બાલ-દાઢી મંત્રાલય. 😀😀
-------------------------------/-/----/----------
હવે થી દરેક વાંઢા લોકોએ ફરજીયાત રાતે 11 વાગ્યા પહેલા સુઇ જાવાનું પણ પરીણીત લોકો 12 વાગ્યા સુધી જાગી શકશે. તેમજ વાઢાઓ એ સવારે 7 વાગ્યા પહેલા જાગી જવાનું અને પરીણીત લોકો 8 વાગ્યે જાગી શકશે.
(સ્ત્રીઓ મનફાવે ત્યારે જાગી શકશે, ઉંઘ મંત્રાલય એની તપાસ કરશે નહીં)
ખાસ રાહત- નવા પરણેલા લોકો ને આ ફતવો 1 વર્ષ સુધી લાગુ પડશે નહી.
- ઉંઘ અને આરામ મંત્રાલય. 😁😁