(એક વિચાર)
હજુ પણ અભિમાન નો ઘુંટડો પીને બાણસૈયા પર પડેલા ભિષ્મ બોલ્યા "હે અર્જુન, તારા માં શક્તિ નહતી જ મને મારવા ની પણ આતો મને ઇચ્છા થઇ એટલે..........." શ્રીકૃષ્ણ બોલ્યા "પણ ઇચ્છા તો થઇ જ ને"
અર્થાત
ઇચ્છા થવી કે લીલા રચવી બધુ જ પ્રભુ ના હાથ માં હોય છે. ક્યારે પાત્ર ને નિમિત્ત બનાવવુ અને ક્યારે પાત્ર નો પડદો પાડી તેનો ફોટો દિવાલ પર ટિંગાળી દેવો એ પણ તેના હાથ માં જ છે.