માણસ અને સમાજ હંમેશા ટકરાતા રહે છે. આ કોઈ હથીયારો સાથેની લડાઈ નહી પણ વૈચારીક લડાઈ છે. આ તો કેવી સ્વતંત્રતા જ્યા ઊડવા માટે આકાશ તો છે પણ ઊડવાની ઈચ્છા જ મારી નાખવામા આવે. આ કહેવાતા સમાજના ડરને એટલો હાવી કરી દેવામા આવે છે કે પોતાના વીચારોનુ અસ્તીત્વ જ ખોઈ બેસવુ પડે છે.આ લડાઈ તો યુધ્ધ કરતા પણ ભયાનક છે કારણ કે તેમા કૃષ્ણ જેવા સારથી ઓછા હોય.
રીયાલીટી :-
ઈચ્છાઓને દફનાવીને જીવે છે , કારણ કે આખરે તો " સમાજ" માટે જીવે છે!!
-Daxa