સરકારી આંકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે!".
તો....એમાં અમે શું કરીએ?
અમે પણ ડાયનાસોર નથી જોયો. 😀
કયારેય અમે ફરીયાદ કરી...? નહીં ને?
તો મુદ્દાની વાત એ છે કે આપણા દેશ માં ૧૦૦૦ પુરૂષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ રહી છે.
માટે "મહિલાઓ બચાવો".
વાઘ ને તો પછી ય બચાવી લેશું... 😀
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, વાઘ ને નહિ!
અને સો વાત ની એક વાત . "મહીલાઓ કયાં વાઘ થી કમ છે"? 😂😂