સમય જતા માતા પિતા તેના સંતાનો ને મન બોજ લાગવા માંડે છે એટલેજ એ કાંતો એ એમનું નવું ઘર લઈ ત્યાં રહે છે અથવા એમના માતા પિતા ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવે છે પણ તે એ વાત નથી સમજતા કે સમય જતા એ પણ વૃદ્ધ થવાના છે અને ત્યારે એમના સંતાન પણ કદાચ એ જ વ્યવહાર એમની સાથે કરશે જે એમણે એના માતા પિતા સાથે કર્યો હતો.
#બોજો