#અપશુકનિયાળ
ભગવાને તો દરેક ચોઘડિયાં દરેક દિવસ શુકનવંતી કલમેથી જ લખ્યાં હોય છે. પરંતુ આપણું જરા પણ કોઈના દ્વારા થોડું ખરાબ થયું..કે તરત જ કશું જોયા વગર કે વિચાર્યા વગર એ કોઈ માનવ હોય કે પછી કોઈ પશું તેને અપશુકનિયાળનું બીરદું આપતા જરાપણ ખચકાતા નથી...
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐