સંતુલન
માણસ આખી જિંદગી પોતાના વિચારો થી તો કાયમ સંતુલન જાળવવાનો પ્રયત્નો કરતો જ હોય છે. પણ હકીકત માં સંતુલન એટલે શું? એ તો પોતાના વિચારો ને આધીન જ હોય છે.પણ અમુક વખતે એવું બનતું હોય કે કુદરત સામે આપડે આખી જીંદગી #Balance કરવા માંગતા હોય પણ કુદરત ના મત પ્રમાણે એ જ સંતુલન કહેવાય. તો એનું કઈ જ આપણા થી થઈ શકતું નથી તો કુદરત જે પ્રમાણે આપણને રાખે એ જ સંતુલન કહેવાય અને તો જ આનંદિત વધુ રહી શકીએ
#Balance