એકતા કપૂરની સિરિયલો ઝાંઝવાના જળ જેવી હોય છે,
લાગે કે આવું હશે જ પણ ખાતરી કરીએ ખબર પડે કે ભ્રમ છે.
પણ એની ફિલ્મો સો આના સાચ્ચી હકીકત પર બને છે એ વાત હું માનું છું,એની ફિલ્મો એવા લોકોને પડકાર આપે છે જે સાધુત્વ કે શુધ્ધતાને પોતાનું બહારી કવચ બનાવી પહેરી રાખે છે પણ હકીકત તો એજ છે કે એ પણ એક માણસ છે અને માણસ હોય તેના વહેવારમાં બધુજ આવે છે.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂