લાગણીઓ આપણા જીવનને રોમાંચક બનાવે છે.કલ્પના તો કરો જો પ્રેમ, દયા, મમતા, ડર, ગુસ્સો, અપેક્ષા, માનવતા, જિજ્ઞાસા, વગેરે જેવી કોઈ લાગણી નું આપણા માં અસ્તિત્વ જ ના હોત તો આ જીવન કેવું હોત?
જીવન આ લાગણીઓ ની સફર છે.
સારી લાગણીઓ તો સફર પણ સારો,ખરાબ લાગણીઓ સફરની મજા ખરાબ કરી દેશે.
#રોમાંચક