Talented, મહેનતું ,સ્વભાવે સારા ,દિલથી સાફ વ્યક્તિ પર લોકો ને વગર કારણે ઈર્ષા આવે છે.
તે વ્યક્તિ ને appreciate કરવા કરતાં તેને ignore કરવાનું કે પાછળ પાડવાનું વધુ પસંદ કરાય છે. તેની કોઈ નબળી નસ પકડી દબાવાય કે પછી ઉતારી પાડાય છે.
જલન નામ આપી શકીએ એવી આ લાગણી ના લીધે કોઈ ની આગળ વધી શકવાની સંભાવના & ક્યારેક જીવન પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય છે.
આવા સારા લોકો ને જલ્દી પાછા મેળવી ને કુદરત પણ ઈર્ષાળુ માણસો ની આભારી રહે છે.
Dedicated to Sushantsingh Rajput🙏🏻
#આભારી