from whatsapp University
કળિયુગ ની અમુક વાતો જે મહદઅંશે સાચી છે.
લાગણીશીલ થઇ કરેલા વિશ્વાસ ને લીધે મે મારા મિત્રો ને પણ મારી પીઠ પાછળ મારા ચારિત્ર્ય ની વાતો કરતાં જોયા છે...
કળિયુગ માં કોઈ વિશ્વાસપાત્ર હોવું એ ખૂબ દુર્લભ છે
ફક્ત અંતરાત્મા અને ઈશ્વર પર વિશ્વાસ મૂકવો એ જ આનાથી બચી રેવાનો ઉપાય છે નહિતર માઠા પરિણામો માટે તૈયાર રહેવું જ પડશે..
આ વિચાર મનમાં સ્થાયી કરવો જ રહ્યો