જીવન માં અાવતા સંઘર્ષ રૂપી તોફાન
હમેશા જીવન ને મૂલ્યવાન બનાવે છે
તેથી દરેક તોફાન નુકશાન કર્તા જ હોય
એવું નથી
કહેવાય છે ને લોઢું જ લોઢા ને મારે એમ
ક્યારેક તોફાની તત્વો નો નાશ તોફાન જ કરે છે
ક્યારેક તોફાન સુકા કચરા ને પોતાની સાથે લય
જાય છે અને થોડા સમય માં હરિયાળી ભરી દે છે.
આ કળિયુગ માં થતા ખરાબ અને અધર્મ
ના કર્યો કોરાના રૂપી તોફાન થી બંધ થઈ ગયા છે.
અને બંધ જ રહે તો ફરી સતયુગ નો પ્રવેશ થાય.
#તોફાની